*જવાહર નવોદય પ્રવેશ પરિક્ષા-2019*
ધોરણ.૫ માં લેવાતી નવોદય વિદ્યાલય માટે ના પરીક્ષા ના ફોર્મ ભરવાના ચાલુ થઇ ગયા છે. જેમનું બાળક ધોરણ ૫ માં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે. પરીક્ષામાં જે બાળક પાસ થાય તે બાળકનાં ધોરણ ૧૨ સુધી ભણવાનો બધોજ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી મળે છે. આ વખતે ફોર્મ ઓનલાઇન ભરવાના ચાલુ કરવામાં આવેલ છે. વધુ માહિતી માટે આપની નજીક ની સરકારી શાળા નો સંપર્ક કરવો.
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
30/11/2018
પરીક્ષા ની તારીખ
30/03/2019
*ડોક્યુમેન્ટ*
૧. શાળાએ સહી સિક્કા કરી આપેલું ફોર્મ
૨. વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
૩. વિદ્યાર્થી તથા વાલીની ફોર્મમા તથા ફોર્મ પાછળ સહી,
૪. આધારકાર્ડ (મરજિયાત)
ધોરણ.૫ માં લેવાતી નવોદય વિદ્યાલય માટે ના પરીક્ષા ના ફોર્મ ભરવાના ચાલુ થઇ ગયા છે. જેમનું બાળક ધોરણ ૫ માં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે. પરીક્ષામાં જે બાળક પાસ થાય તે બાળકનાં ધોરણ ૧૨ સુધી ભણવાનો બધોજ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી મળે છે. આ વખતે ફોર્મ ઓનલાઇન ભરવાના ચાલુ કરવામાં આવેલ છે. વધુ માહિતી માટે આપની નજીક ની સરકારી શાળા નો સંપર્ક કરવો.
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
30/11/2018
પરીક્ષા ની તારીખ
30/03/2019
*ડોક્યુમેન્ટ*
૧. શાળાએ સહી સિક્કા કરી આપેલું ફોર્મ
૨. વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
૩. વિદ્યાર્થી તથા વાલીની ફોર્મમા તથા ફોર્મ પાછળ સહી,
૪. આધારકાર્ડ (મરજિયાત)