🔖 જે વિદ્યાર્થીના માતા કે પિતાનું કોરોનાને કારણે *અવસાન* થયેલ હોય તો *આદિત્ય બિરલા કેપિટલ* તરફથી વિદ્યાર્થીઓ માટે *શિષ્યવૃતિ* મળવાપાત્ર છે.
*✍ અરજી કરવાની છેલ્લી તારીખ: 31/01/2022*
✅ ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે *24,000/-* રૂપિયા સહાય
✅ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે *₹ 30,000/-* રૂપિયા સહાય
✅ કોલેજના વિદ્યાર્થીઓ માટે *36,000/-* રૂપિયા થી *60,000/-* રૂપિયા સહાય
👉 અરજી કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
https://www.buddy4study.com/page/aditya-birla-capital-covid-scholarship-program
👏 આ મેસેજ વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી મોકલો.
No comments:
Post a Comment